Abtak Media Google News

ગીરગઢડા તાલુકા સેવા સદન કચેરીના સૌચાલયમાં ઠેર ઠેર પાન માવાની પિચકારી મારેલ ગંદકી છે જયારે પાણીના નળ પણ ચાલુ હોય પાણીનો બગાડ થતા જોવા મળેલ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અન્વયે લાખો રૂપીયાની જાહેરાતો કરવામા આવે છે. ત્યારે ખરેખર સ્વચ્છતા પલન કેટલુ થાય છે ખુદ સેવા સદન ઓફીસોમાં જ સ્વચ્છતાની વાતોના લીરેલીરા ઉડતા હોય તેવા ઘાટ જોવા મળ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.