Abtak Media Google News

આજે શ્રાવણ સુદ ૩ અને ફૂલકાજળીનું વ્રત છે. કુમારીકાઓ આ વ્રત કરે છે. સવારે ભોળાનાના મંદિરે પૂજન અર્ચન કરે છે ત્યારબાદ આખા દિવસ દરમિયાન પાણી પિતા કે કોઈ પણ વસ્તુ ખાતા પહેલા ફૂલ સુંઘે છે અને પછી જ કોઈપણ વસ્તુ ગ્રહણ કરે છે. કુમારીકાઓ ધર્મભક્તિભાવ સો રાત્રીનું જાગરણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.