Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»ખેડૂતોએ સ્વખર્ચે બનાવેલા ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવવાનો ખર્ચ સરકાર ઉઠાવશે
Gujarat News

ખેડૂતોએ સ્વખર્ચે બનાવેલા ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવવાનો ખર્ચ સરકાર ઉઠાવશે

By ABTAK MEDIA09/06/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

26 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે

ખેતી અને ખેડૂતને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે રાજ્ય સરકાર અનેક પાસાઓ પર વિચાર કરીને જગતના તાતાને વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી મદદરૂપ બની રહી છે. ત્યારે નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાણીની અછત વાળા વિસ્તારોમાં ખેતરમાં ખેત તલાવડી સંદર્ભે વધુ એક મહત્વની યોજના અમલમાં મુકવામાં આવનાર છે. જેમાં ખેડૂતોએ સ્વ ખર્ચે બનાવેલ ખેત તલાવડીઓમાં સરકારના ખર્ચે જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે.   આ યોજના અંતર્ગત બનાસકાંઠા, મહેસાણા. પાટણ, કચ્છ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ એમ કુલ 10 જિલ્લાઓનો સમાવેશ થયો છે. જેમાં ખેડૂતોએ સ્વ ખર્ચે બનાવેલ લધુત્તમ 504 ચો.મીટર અને મહત્તમ 2460 ચો.મીટરની  જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવાનો લાભ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહત્તમ 2460 ચો.મીટર કરતા જીઓમેમ્બ્રેન ફીટ કરવાના કિસ્સામાં વધારાના જીઓમેમ્બ્રેન અને તેના ફીટીંગનો ખર્ચે ખેડૂતોએ જાતે ભોગવવાનો રહેશે.  જીઓમેમ્બ્રેન ફીટ કરાવીને લાભ મેળવવા ઈચ્છુક ખેડૂત ખાતેદારોએ તા.26 જૂન સુધીમાં  https://gtalav adi. gujarat. gov. in/index. php વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જેમાં ખેડૂતનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને આધારકાર્ડની નકલ અપલોડ કરવાની રહેશે. તેમજ ખેત તલાવડી બનાવવા માંગતા હોય તો ખેતરનો સર્વે નંબર/ બ્લોક નંબર અને વિસ્તાર ખેતરનાં 7/12 તથા 8-અના ઉતારાની નકલ મુકવાની રહેશે. વધુમાં સ્વખર્ચે ખેત તલાવડીનું ખોદકામ કરવા અંગે, મરામત, સાફ સફાઈ, જાળવણી ખર્ચ કરવા અંગેની બાંહેધરી. સ્વખર્ચે ખેત તલાવડી ખોદકામ કર્યા હોવા અંગેની મરામત, સાફ સફાઈ અને જાળવણી સ્વખર્ચ કરવા અંગેની બાંહેધરી અપલોડ કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે પાણીની અછતવાળા વિસ્તારોમાં ખેડૂતોને ખેત તલાવડી ઘણી મદદરૂપ બને છે. જો આ ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણી સીધે સીધુ જમીનમાં ઉતરી જતું નથી. તેથી સંગ્રહીત થયેલ પાણીનો વરસાદ ખેંચાઈ અથવા વચગાળાના સમયમાં વરસાદ પડે નહી તો તેવા સંજોગોમાં સંગ્રહીત પાણીનો ઉપયોગ કરીને પાક બચાવવામાં અને રવિ સિંચાઈમાં કરી શકાય છે. તેમજ ખેડૂતોના પાકને પૂરક પાણી પુરૂં પાડવાની સાથો સાથ ઉપજમાં વધારો કરી શકાય અને ભૂર્ગભ જળમાં બચાવ કરી શકાય છે.

farmer featured Geomembrane gujarat rajkot Talavadi
Share. Facebook Twitter WhatsApp
Previous Articleભારતીય લોકોનું બેઠાડું જીવન, બદલતી જીવનશૈલીના પગલે ફક્ત ચાર વર્ષમાં અધધ ડાયાબિટીસના દર્દીઓમાં 44 ટકાનો વધારો !!!
Next Article રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળમાં નવી ટીમની નિયુક્તિ પ્રમુખપદની જવાબદારી ચિંતન દવેના શિરે
ABTAK MEDIA
  • Website

Related Posts

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

28/09/2023

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

28/09/2023

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ?

28/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

28/09/2023

પ્રત્યેક ગીત એ ગરબો નથી

28/09/2023

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

28/09/2023

નવરાત્રી : ગરબો એટલે શું અને તેની શરૂઆત ક્યારે થઈ?

28/09/2023

ગરબા:ગુજરાતનું પ્રખ્યાત લોકનૃત્ય

28/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

30-વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો કાનૂની પડકાર એમેઝોન પર વોશિંગ્ટનમાં ફેડરલ કોર્ટમાં કેસ દાખલ

પ્રત્યેક ગીત એ ગરબો નથી

હવે ગૂગલ, ફેસબુક, અને એડટેક કંપનીઓએ 18 % GST ચૂકવવો પડે તેવી શક્યતા!!!

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.