દાદરાનગર હવેલી દમણ અને દીવનું ર૬ જાન્યુઆરીના રોજ એકીકરણ થયું છે. જે અવસરે પર્યટન વિભાગના અધિક ડાયરેકટર મોહિત મિશ્રા દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરુઆત એસ.પી. શરદ હરાડેએ લીલી ઝંડી બતાવી હતી. આ રેલી દાદરાનગર હવેલીના સચિવાલયથી નીકળી દમણ સચિવાલય થઇ શાંતિ અને ભાઇચારાના સંદેશ સાથે દાદરાનગર હવેલીના સચિવાલયે પહોંચી હતી. આ રેલીમાં દરેકને ફળ, બિસ્કીટ, જયુશ આપવામાં આવ્યું હતું. તમામને કંપાસ ભેટ સ્વરુપે આપવામાં આવ્યો હતો. લાયન્સ ઇગ્લીશ સ્કુલના આલોકકુમાર ઝા, કૃષ્ણ કેસર એડ એસો.ના સોનિયા સિંહ સ્વરુપા શાહ સહીતના ૧૭૩ લોકોએ ભાગ લીધો હતો.
Trending
- ફ્રાન્સની આ ગુફામાં જ્યાં 36 હજાર વર્ષ જૂના પેઈન્ટિંગ્સ જોવા મળે છે
- ભોજન કરતી વખતે ભીષ્મ પિતામહની નીતિનું ધ્યાન રાખો
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત