ર્આકિ રીતે પગભર ઓવું હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.ડેનમાર્કના નિષ્ણાતોનું કહેવું છે કે તમે કરીને કમાતા હો તો હાર્ટની સમસ્યામાં ઘણી રાહત રહે છે.બેરોજગારીનું સ્ટ્રેસ હાર્ટ પર વિપ્રિત અસરો કરે છે અને ડાયાબિટીસ, સ્ટ્રોક તેમજ હાર્ટફેલિયરનું રિસ્ક વધારે છે. યંગએજના હાર્ટ ફેલ્યોરના દર્દીઓ જો બેરોજગાર હોય તો પહેલી જ વારના ઈમરજન્સી હોસ્પિટલાઈઝેશનમાં જીવ જવાનું જોખમ ૫૦ ટકાી વધુ હોય છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ