રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.સમીપે આગામી તા.૪/૨/૧૮ ના રોજ અમદાવાદની પૂણ્ય અને પાવન ભૂમિ ઉપર એક સો નવ – નવ મુમુક્ષુ આત્માઓ સારાય સંસારનો ત્યાગ કરી કઠીનતમ એવો મહાવીરના ત્યાગ માગેનો સ્વીકાર કરવા નગની રહ્યાં છે.આ મુમુક્ષુ આત્માઓનું સંસદી લઈ સનક,રાજભવની લઈ રાજકોટ સુધી સૌ સંયમ પ્રેમીઓ સન્માન કરવા ઉત્સુક બન્યાં છે.જૈન શ્રેષ્ઠી ગોંડલ સંપ્રદાયના અગ્રણી રોયલ પાકે જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠના સુપ્રયત્ની ગત રવિવારના રોજ કણોટક રાજયના રાજભવનમાં મહા મહિમ રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે મુમુક્ષુ આત્માઓનું જાજરમાન અને શાહી સન્માન યું. દીક્ષા લેને વાલેકો ધન્યવાદ.. ધન્યવાદના નાદી રાજભવન ગાજી ઉઠ્યું.અત્રે નોંધનીય છે કે રાજ્યપાલ વજુભાઈ વાળાને ગુરુદેવ પૂ.નમ્ર મુનિ મ.સા.સો તા અન્ય પૂ.સંતો સો આત્મીય નાતો છે.જૈન ધમેનું વજુભાઈ વાળા ઊંડુ જ્ઞાન ધરાવે છે.આ તકે વજુભાઈ વાળાએ કહ્યું ” મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ” એ મારૂ પ્રિય સ્તવન છે.મુમુક્ષુ આત્માઓ તમો પણ જગતના દરેક જીવો સો તમારા આત્મસમ મિત્રતા કેળવવા કટીબધ્ધ બન્યાં છો તે બદલ અભિનંદન.આ અવસરે ચંદ્રકાન્તભાઈ શેઠ,મુંબઈ ી દિલેશભાઈ ભાયાણી વગેરે ઉપસ્તિ રહ્યા હતા તેવુ મનોજ ડેલીવાળાની યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ