ખેલમાંતરિ વિજય ગોયલ એ રાષ્ટ્રીય યુવા પુરસ્કારોમાં ફેરફાર કરવામાં આવ્યા છે , ત્યારે એકલ પુરસ્કારોની સંખ્યા 25 અને સંગઠિત પુરસ્કારોની સંખ્યા 10 કરી દેવામાં આવી છે જ્યારે ચેક અને પ્રમાણપત્ર ની સાથે પુરસ્કારની રકમ 2 લાખ કરી દેવામાં આવી છે. જેમાં એકલ વર્ગોને પુરસ્કારની રકમ 50 હજાર અને આ રકમ અને પુરસ્કાર 25 વ્ક્તિઓ ને જ એનાયત કરવામાં આવશે.
Trending
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે
- નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પૂર્વે એડવાન્સ ફી વસૂલતિ અમદાવાદની શાળાને નોટિસ
- મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે: 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
- વાંકડિયા વાળને ધોયા વિના પણ ફ્રેશ દેખાવ આપો
- ઈન્દોરમાં કોંગ્રેસના અક્ષય કાંતિ બામે ઉમેદવારી પાછી ખેંચી, પછી શું થયું એ જાણો અહી