રાજકોટ મહાપાલિકા દ્વારા મોટા ઉપાડે શહેરનાં વિવિધ સર્કલ તથા સરકારી કચેરીઓ ખાતે દેશના મહાનુભાવો તથા વીર પુ‚ષોની પ્રતિમાં મૂકી દેવામાં આવે છે.પરંતુ ત્યારબાદ તેની અનિયમિત સફાઈ અને યોગ્ય જાળવણીના અભાવે લોકો પણ શરમજનક સ્થિતિમાં મૂકાય જાય છે. ભાજપ દ્વારા મહાનુભાવોની પ્રતિમા સફાઈનું અભિયાન ઉપાડયું છે. અને પ્રતિમાઓને માથાથી લઈ પગ સુધી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. અભિયાન ખૂબજ સા‚ છે પણ સતત ચાલતુ રહે તે પણ આવશ્યક છે.
Trending
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ
- Appleઆ વર્ષના 2 મોટા ઇવેન્ટમાં AIનો સમાવેશ કરશે ???
- આળસ ન કરતા, મતદાન કરજો…!
- દુર્લભ બીમારી પ્રોજેરિયાની સારવાર માટે “Zydus”ની બાયોફાર્મા કંપનીને અધિકારો મળ્યા
- આ હાવભાવથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનરમાં કેટલો કંટ્રોલ છે
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે