Abtak Media Google News

 

કેરલથી વિવાદોમાં આવેલા લવ જેહાદના મામલાની તપાસ સુપ્રીમે NIAને સોપી છે.SCના કહેવા મુજબ હવે આ મામલાની તપાસ એનઆઇએ ગંભીરતાથી તપસ કરશે.માહિતી મુજબ રીટાયર્ડજજ આર.વી.રવિન્ર્દની નજર નીચે તપાસ થસે.કેમકે ઘટના પાછળ આતંકીઓનો હાથ હોવાની વાત કરવામાં આવી હતી.હિંદુ યુવતીએ એક મુસ્લિમ યુવક શાફિન જહાન સાથે લગ્ન કર્યા હતા.આ લગ્ન બાદ લવ જેહાદના નામે ભારે હોબાળો થયો હતો.

સુપ્રીમ કોર્ટે NIAને તપાસના આદેશ આપ્યા છે.સાથે સાથે 10 દિવસમાં જરૂરી પુરાવા રજૂ કરે તેવા આદેશો આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.