જુનાગઢના ભવનાથ શ્રેત્રમા આવેલ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે વર્ષોથી તમામ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું કે, કોઈ જેનાચાર્યએ તિરંગો લહેરાવ્યો અને એને સલામી આપી હતી. જૂનાગઢના ઇતિહાસની પ્રથમ ઘટના ગણી શકાય એમ આઝાદીના 77 વર્ષમાં પ્રથ વખત ગિરનાર ક્ષેત્રમાં જૈન સમાજના સિદ્ધ સંત એવા ગોંડલ સંપ્રદાયના પરમ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. અને તેમના દ્વારા તિરંગાને સલામી અપાઇ હતી. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, જુનાગઢ લઘુમતી સમાજ અગ્રણી એજાજ બાપુ સહિતનાઓએ હાજરી આપી હતી.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન