કેરળમાં ભારે વરસાદ અને પુરથી જાનમાલની ભારે નુકશાન પહોંચ્યું છે. બે લાખી વધુ લોકો બેઘર બની ગયા છે ત્યારે કેરળમાં ભારે વિકટ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યાં છે. જેને લઈ દેશભરની અનેક સામાજિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા કેરળમાં પીડીતોની મદદ પહોંચ્યા છેત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ કેરળના પુરગ્રસ્તો લોકોની વ્હારે છે. આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેરળના પુરગ્રસ્તો માટે ફંડ એકત્રીત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યકારી કુલપતિ નિલાંમ્બરીબેન દવે, રજીસ્ટ્રાર ધીરેન પંડયા અને યુનિવર્સિટીના નીતુબેન કનારા દ્વારા આ મુહીમ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ તેમજ દરેક ભવનના વિર્દ્યાથીઓ દ્વારા ફંડ એકત્રીત કરવામાં આવ્યું હતું અને આ બધુ જ ફંડ કેરળના પુરગ્રસ્તોને અર્પણ કરવામાં આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ