સ્થાનકવાસી જૈન સંઘ. જી.આઈ.ડી.સી. ખાતે પૂ. ધીરગૂરૂદેવના આજ્ઞાનુવર્તી સાધ્વીજી પૂ. વિમલાજી મ.સ. તથા પૂ. સુપ્રિય દર્શનાજી આદિ ઠાણાની નિશ્રામાં વર્ધમાન તપ આરાધક પૂ. પદ્માજી મ.સ.ની ૮૦મી આયંબીલ ઓળીના પારણા પ્રસંગે સાંજી વગેરરે તેમજ તપ અનુમોદના મધ્યે શ્રાવક જીવન ઉપયોગી આચારાંગ સૂત્ર અને વિરતિના વૃંદાવનમાં વાર્ષિક નિયમાવલીની લોકાર્પણ વિધિ શ્રી વીરેન્દ્રસિરોયા, શૈલેશ સંઘવી, લલીત કોઠારી, ચંદ્રકાંત મહેતા, જશુભાઈ શાહ તેમજ વસુબેન, દિલખુશબેન, મંજુલબેન, કિરણબેન, રંજનાબેન નેહાબેનના હસ્તે કરાયેલ સમારોહ બાદ સંઘ ભકિત રાખેલ પૂ. વિમલાજી મ.સ. અત્રેથી કઠોર તરફ પધારશે જયાં તા.૨૪.૧૨ના ઉપાશ્રય નૂતનીકરણ સમારોહ યોજાશે.
Trending
- Googleની પેરેન્ટ કંપની Alphabetએ નવા ડિવિડન્ડની જાહેરાત કરી…
- જામનગર : માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણનું મોત
- સુરત:લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજા પોંહચી
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે