Abtak Media Google News

આજકાલની ભાગદોડ વાળી જીંદગીી લોકો પોતાના ખાવા પીવા પર ધ્યાન આપતાં ની. મોટાભાગના વ્યક્તિ મેદસ્વિતાી પરેશાન છે. કેટલાકના પેટની ચરબી વધી રહી છે તો કેટલાકનું પેટ બહાર આવી જાય છે. જેના કારણે તેઓ ફીટ કપડાં પહેરી શકતા ની અને કોઇ પાર્ટીમાં એન્જોય પણ કરી શકતાં ની.

આ મેદસ્વિતાી છુટકારો મેળવવા માટે અમે કલાકો સુધી જીમ, એક્સરસાઇઝ કરીએ છીએ. કેટલાક લોકો એવા હોય છે કે સમય ના મળે તો સમય આપી શકતાં ની.

જો તમે પણ મેદસ્વિતાી પરેશાન છો અને તમારી પાસે એટલો સમય ની કે એક્સરસાઇઝ કરી શકો તો તમે પપૈયા અને મરચાંનો આ રીતે ઉપયોગ કરો.

પપૈયામાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામીન સી, બી અને ઇની સો સો ઇન્જાઇમ મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય સો સો સૌંદર્ય માટે પણ ફાયદાકારક છે. આ નું સેવન કરવાી તમે વધારે પડતી ચરબીી છુટકારો મેળવી શકો છો.

સામાન્ય રીતે પપૈયું એક એવુ ફળ છે, જેને પેટ માટે આશીર્વાદ માનવામાં આવે છે. એમાં એવા તત્વો મળી આવે છે જે તમારું જમવાનું પચાવવામાં મદદ કરે છે.

મરચામાં એવા ગુણ મળી આવે છે જે તમારા શરીરમાં પાચન શક્તિને વધારે છે. જો તેનું સેવન પપૈયા સો કરવામાં આવે તો તે આંતરડાના અંદરના ભાગનો કામ ઝડપી ાય છે. તેની સો મેટાબોલિઝમની પ્રક્રિયાની પણ ઝડપી કરે છે. સો તેમાં ઓછી માત્રામાં કેલેરી મળી આવે છે. જેનાી તમારી મેદસ્વિતા વધતી ની.

એના માટે એક પપૈયાને છોલીને નાના ટુકડાં કરી લો. ત્યારબાદ એને એક પેનમાં ોડું પાણી, સ્વાદનુસાર મીઠું અને ોડું લાલા મરચું નાંખીને પકાવો. ત્યારબાદ દરરોજ એક વખત સેવન કરો. આ ઉપરાંત તમે પપૈયા અને મરચાનો સલાડ બનાવીને પણ ખાઇ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.