Abtak Media Google News

દાણાપીઠના વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યું છે.વેપારીઓનું કહેવું છે કે GSTથી કોઈ પણ જાતનો વિરોધ નથી પણ કમલ નંબર 67 થી વેપારીઓ નારાજ છે અને સાથે સાથે એ પણ કહ્યું હતું કે આ કલમ નાબુદ કરવામાં આવે.

Advertisement

હજુ વેપારીઓને સંતોષકારક જવાબ નહી મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.