ભાજપના ભ્રષ્ટાચારને જળ-મૂળથી ઉખેડી નાખવા અને ગરીબોના પ્રશ્ર્નને વાચા આપવા કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાસ નકુમને આહીર સમાજે હાંકલ કરી છે. સ્વ. પ્રભાતભાઇ ડાંગરની ખોટ પુરાવા માટે અને લોકોના પ્રશ્ર્નો માટે લડત ચલાવવા માટે કોંગ્રેસના કોર્પોરેશનનેમત આપવા કોંગ્રેસના આહીર સમાજના નગરસેવકો, આગેવાનો તેમજ કોંગ્રેસના આહીર સમાજના કોર્પોરેટરોએ હાકલ કરી છે તેમ રાજેશ ચાવડા, નારણભા, નારણભાઇ આહીર, દિલીપભાઇ બોરીચા, નીલેશભાઇ મારું (કોંગ્રેસ કોર્પોરેટર), જાગૃતિબેન ડાંગર (કોંગ્રેસ કોર્પોરેટર) વિજય બોરીચા (કોંગે્રસ કોર્પોરેટર) રસીલાબેન ગરૈયા (કોંગ્રેસ કોર્પોરેટર) માંસુબેન હૈરભા (કોંગ્રેસ કોર્પોરેટર) પારુલબેન ડેર (કોંગ્રેસ કોર્પોરેટર) વિજય વાંક સહીતનાએ સમાજને કોંગ્રેસના યુવા, નીડર, નિષ્ઠાવાન તેમજ પ્રમાણિક ઉમેદવાર કૈલાસ નકુમને જીતાડવા અપીલ કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!