Abtak Media Google News

વેરાવળ બંદરમા પથરવાડી જગ્યાનો બનાવ…..

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ બંદરમા આજે વ્હેલી સવારે કોઇ કારણોસર બંદર મા આગ ભભૂકી હતી. જેમા એક બોટ અને એક ઝુપડુ બળીને ખાંખ થઇ ગયા હતા. વ્હેલીસવારે જ ત્રણ ફાયરફાઇટર પહોચી અને આગ ને કાબૂમાં લીધી હતી .

Vlcsnap 2018 05 24 10H22M27S063જો આગ કાબૂમાં ના આવી હોયતો હાલમા બંદરમા માછીમારીની સીઝન વ્હેલી પુરી થતા હજજારો બોટો બંદર પર જ લાંગરી હતી તે પણ બળીને ખાખ થઈ જાત અને કરોડોનું નુકશાન થાત જે નો બચાવ થયેલ છે. આગ લાગવાનું કારણ અંકબંધ છે તેની તપાસ હાલ ચાલી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.