મુખ્યમંત્રીના ગઇકાલના રાજકોટના કાર્યક્ર્મ બાદ આજ રોજ કેશાેદમાં આજે સીએમ વિજયભાઇ રૂપાણીનું એરપાેર્ટ પર 12 કલાકે આગમન થશે. ત્યારબાદ કેશાેદમાં આગમન બાદ કળવા પટેલ સમાજ ખાતે પાેરબંદર લાેકસભાના 20 પદાધિકારીઓ સાથે મીટિંગ યોજાશે. કેશાેદ માંગરાેળ રાેડ પર દુદાબાપાની વાડી ખાતે 4:00 કલાકે જનમેદનીને સંબાેધશે. ત્યારબાદ કાર્યક્રમ ઇન્ચાર્જ માજી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી દ્વારા કાર્યસુચી જારી કરવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો