વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ નામદાર ડો.સૈયદના સાહેબના નાનાભાઈ માલેકુલ અશ્તર ભાઈ સાહેબનો આજે ગુરુવારે જન્મદિવસ હોવાથી ડો.સૈયદના સાહેબના પરિવારમાં સર્વત્ર ખુશીનો માહોલ રચાયો છે. પારકી છઠ્ઠીના જાગતલ એવા માલેકુલભાઈ સાહેબે યુવાકાળથી માંડી અત્યાર સુધી જમણા હાથની ડાબા હાથને ખબર ન પડે એવી ગુપ્ત રીતે હજારો પરિવારોને આર્થિક યોગદાન આપી એમના જીવનમાં અજવાળુ પાથરવાનું કામ કરનારા માલેકુલ અશ્તરભાઈ સાહેબ આજે પોતાની જીવનયાત્રાના ૭૨ વર્ષ પૂર્ણ કરી ૭૩માં વર્ષમાં પ્રવેશ કરતા દાઅવતે હાદિયામાં ખુશીનો માહોલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ