Abtak Media Google News

આવતીકાલે ૨૧મી ડિસેમ્બરે નવીદિલ્હીમાં અનુષ્કા શર્મા-વિરાટ કોહલીનું વેડિંગ રીસેપ્શન છે. આ સિવાય ૨૪મી ડિસેમ્બરે મુંબઈમાં રીસેપ્શન ગોઠવ્યું છે.

Advertisement

બંને જગ્યાએ બોલીવૂડ, ક્રિકેટ અને રાજકીય તેમજ કોર્પોરેટ ક્ષેત્રનાં દિગ્ગજ આમંત્રિતો ઉપસ્થિત રહેશે. નવપરિણીત યુગલ ઈટલીમાં લગ્ન કરીને હવે હનીમૂન મનાવીને ભારત આવી ગયું છે. બંને અત્યારે સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.