Abtak Media Google News

ગત માર્ચ માસથી સગીરા ધવલ ત્રિવેદીથી અલગ પડી ગયેલી: વડોદરાથી યુવતી ચોટીલા આવી

ચોટીલા માં લોહાણા સમાજ ની એક યુવતી ને રાજકોટ જેલ ની સજા ભોગવતો અને પેરોલ પર આવી ને ટિયુંશન કલાસ કરતો શખ્સ લલચાવી ફોસલાવી ને અપહરણ કરી ગયા નો ગુન્હો યુવતી ના પિતા એ ચોટીલા પોલીસ આ નોંધાવ્યો હતો.અને ગુન્હા ની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવેલ હતી.શનિવારે યુવતી તેના પિતા ને ઘરે પરત ફરતા પરિવાર માં આનદ છવાયો હતો

Advertisement

ચોટીલા ના થાન રોડ પર આવેલ એસ.બી.આઇ.બેંક ની ઉપર રહેતા મુકેશભાઇ મનહારલાલ ખખર ની એક ની એક પુત્રી નિધિ જે રાજકોટ ખાતે કોલેજ માં એસ.વાય.માં અભ્યાસ કરે છે તે યુવતી નું રાજકોટ જેલ ની સજા ભોગવતો અને પેરલ પર આવી ને ધવલ ત્રિવેદી નામનો ચોટીલા ના શાસ્ત્રીનગર માં  ટિયુંશન કલાસ માં ટિયુંશન માટે જતી હતી.અને ટીયુશન માં અભ્યાસ માટે જતી આયુવતી નું તા.૧૧.૮.૨૦૨૦ ના રોજ અપહરણ કરી ગયા નો ગુન્હો યુવતી ના અપહરણ ની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવી હતી.અને શનિવારે સગીર યુવતી નિધિ તેના પિતા ના ઘરે પરત ફરી હતી.

યુ.પી.આવેલ સહાનપુર ગામ થી ૧૦ કિલોમીટરે આવેલ એક ગુરુકુળ માં ધવલ ત્રિવેદી નોકરી કરતો હતો.

અને તે ગામમાં એક ભાળાપેટે મકાન માં રહેતો હતો.અને યુવતી તેમજ આ ધવલ ત્રિવેદી બન્ને અન્ય કારણોસર જતા.૨.૩.૨૦૨૦ થી અલગ પડયા હતા અને આયુવતી એ તે મકાનમાલિક ને તેનું અપહરણ કર્યા ની મકાન મલિક ને જાણ કરી હતી અને મકાન મલિક સહિત આજુબાજુ ના લોકો એ રૂ.૨૫૦૦ ઉઘરાવી ને આયુવતી ને આપ્યા બાદ આ યુવતી સીધી હરિદ્વાર,દિલ્હી,વડોદરા થઈ ને શનીવારે પોતાના ઘરે પરત ફર્યા નું જાણવા મળ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.