ભારતમાં યુપી તેમજ બિહારના લોકો દ્વારા છઠ્ઠના દિવસની પૂજાનું અને‚ મહત્વ હોય છે ત્યારે રાજકોટના આજી ડેમ ખાતે પણ છઠ્ઠાન દિવસે સાંજના સમયે મહિલાઓ દ્વારા પાણીમાં ઉભા રહીને અર્ધ્ય અપાયું હતું. કહેવાય છે કે આ પૂજા મહિલાઓ તેમના પરિવાર અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરે છે. આ તકે આજી ડેમ ખાતે હજારોની સંખ્યામાં યુપી તેમજ બિહારના લોકો પૂજા-અર્ચના કરવા માટે આજીડેમ ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમજ ભક્તિભાવપૂર્વક સૂર્યદેવની આરાધના કરી હતી.
Trending
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શનિવારે રાજકોટમાં: વિશાળ રોડ-શો કરે તેવી સંભાવના