ભારતમાં યુપી તેમજ બિહારના લોકો દ્વારા છઠ્ઠના દિવસની પૂજાનું અને‚ મહત્વ હોય છે ત્યારે રાજકોટના આજી ડેમ ખાતે પણ છઠ્ઠાન દિવસે સાંજના સમયે મહિલાઓ દ્વારા પાણીમાં ઉભા રહીને અર્ધ્ય અપાયું હતું. કહેવાય છે કે આ પૂજા મહિલાઓ તેમના પરિવાર અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરે છે. આ તકે આજી ડેમ ખાતે હજારોની સંખ્યામાં યુપી તેમજ બિહારના લોકો પૂજા-અર્ચના કરવા માટે આજીડેમ ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમજ ભક્તિભાવપૂર્વક સૂર્યદેવની આરાધના કરી હતી.
Trending
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શનિવારે રાજકોટમાં: વિશાળ રોડ-શો કરે તેવી સંભાવના
- પૂર્વ વિધાનસભા વિસ્તારમાંના 42 મતદારોએ કર્યું હોમ વોટીંગ
- રાજકોટ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ નહિં ‘પેન્ડિંગ’ બેઠક
- કયામતનો એ દિવસ જ્યારે વિશ્વનો અંત આવશે, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું?
- સાંજની ચા સાથે ખાઓ કોર્ન ચાટ
- સુરત : સરકારી કર્મચારીઓએ મતદાન કર્યું
- કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધની ખાસયત
- વારંવાર બર્ગર ખાવાનું મન થાય છે! તો આ વાત જાણી લેજો