Abtak Media Google News

વિરેન્દ્ર સહેવાગે કોચ ન બનવા પાછળ ખુલાસા કરતા કહ્યું કે BCCIમાં સેટિંગ નહતું એટલે કોચ બની ન શક્યો.વિરેન્દ્ર સહેવાગ  ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ ન બની શક્યો તેનો ખુલાસો તેણે જાતે જ કર્યો છે. સેહવાગે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેની BCCIમાં કોઈ સેટિંગ નહોતી તેથી તે હેડ કોચ ન બની શક્યો. સેહવાગે જણાવ્યું કે,‘મે કંઈ પોતાની મર્જીથી અરજી નહોતી મોકલી, બીસીસીઆઈના મેમ્બર્સના કહેવા પર જ આ પોસ્ટ માટે અરજી મોકલી હતી.’ જૂન 2017માંઅનિલ કુંબલે ના હટ્યા બાદ જુલાઈમાં રવી શાસ્ત્રી ને નવા કોચ નિયુક્ત કરવામાં આવ્યા. બોર્ડે આ પોસ્ટ માટે અરજીઓ મંગાવી હતી.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.