Abtak Media Google News

ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે વનડે સિરીજ કાલથી ચાલુ થવાની છે. ત્યારે ભારતીય ટીમમાં એક સમસ્યામાં છે કે રોહિત શર્મા સાથે ઓપીનિંગ કોણ શરૂ કરશે. ભારતીય ટીમના વિસ્ફોટક બલ્લેબાજ સિખર ધવન પોતાની પત્નીની ખરાબ તબિયતના કારણે આ સિરીજના શરૂઆતી ત્રણ મેચ નહીં રમે. જેની બાદએ સવાલ ઊભો થયો છે કે રોહિત સાથે ઓપનિંગ કોણ કરશે. રોહિત શર્માને જ્યારે આ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે શિખર ધવનની જ્ગ્યાએ અજીકયા રહાણે પારી ની શરૂઆત કરશે.

Rahanejpgહિટમેનના નામથી મશહૂર રોહિત શર્મા એ કહ્યું કે અજિંક્યા રહાણે ડબલ્યુકે સ્પેશિયલ ખિલાડી છે. તેમણે વેસ્ટઈન્ડિઝ માં ઘણું ન્સરું પ્રદશર્ન કર્યું હતું. ત્યાર બાદ તેમણે મેન ઓફ થે સિરીજના એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. એટ્લે બની શકે કે રહાણે તેમની સાથે કાલ ઓપનિંગ કરી શકે.

રોહિતે શિખર વિષે જણાવતા ખ્યું કે તે એક શાનદાર ફોર્મમાં છે. નિશ્ચિતરૂપમાં તેમની ગેરમોજુદગી અમને ખલશે. કારણકે ચેમ્પિયન ટ્રોફીથી જ શિખર લગાતાર રન બનાવતા આવ્યા છે. તેમણે ટીમની સફળતામાં એક અહમ ભૂમિકા નિભાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.