થોડા દિવસોથી હવામાનમાં આવી રહેલા પલ્ટાને કારણે સ્વાઇન ફ્લૂ અને વાઈરલ ઇન્ફેકશનને લીધે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે જેથી રાજકોટ આરોગ્ય શાખા દ્વારા ઠેર-ઠેર પ્રજાના સ્વાથ્યને લઈને સતત ધ્યાન અપાઈ રહ્યું છે અને જન જાગૃતિના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટ તાલુકાના સરધાર ખાતે આવેલા પ્રધાન મંત્રી શ્રમયોગી પેન્સન યોજના અંતર્ગત સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રાજકોટ જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા તેમજ ડી.ડી.ઓ રાણાવસીયા ત્થા ટી.ડી.ઓ પી.જી.જાડેજા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત સમયે રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય ચેતનભાઈ પાણ તેમજ સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કર્મચારી સાથે રહ્યા હતા.તેમજ અધિકારીઓ દ્વારા કર્મચારી તેમજ ગ્રામજનોના પશ્નો સાંભળી અને તેના નિવારણ આગે ચર્ચા પણ કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ