દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ અને ખોડલધામ સમિતિ દ્વારા સદગત વિઠલભાઈ રાદડિયા ની શ્રધાંજલિ સભા યોજાય દામનગર પટેલ વાડી ખાતે દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં થી સમસ્ત લેઉવા પટેલ સમાજ ના અગ્રણી ઓ કાર્યકર ખોડલધામ સમિતિ ના હોદેદારો કિસાન સંધ ના અગ્રણી ઓ શિક્ષણ સંસ્થા સામાજિક સંસ્થા સહકારી સંસ્થા ઓ ના અગ્રણી ઓ શ્રી હરજીભાઈ નારોલા રજનીભાઇ ધોળકિયા રણછોડભાઈ બોખા દિલીપભાઈ ભાતિયા બટુકભાઈ શિયાણી દેવચંદભાઈ આલગિયા મનસુખભાઇ નારોલા વસંતભાઈ ડોબરીયા નિલેશભાઈ કોલડીયા દેવરાજભાઈ ઈસામલીયા મહેશભાઈ નારોલા વિપુલભાઈ નારોલા નટુભાઈ ભાતિયા મહેશભાઈ સિદ્ધપરા શાંતિભાઈ દેવાણી ગોબરભાઈ નારોલા રવજીભાઈ ચિતળિયા ઈશ્વરભાઈ નારોલા પ્રિતેશભાઈ નારોલા આર કે નારોલા સહિત રાભડા ઠાંસા હાવતડ પાડરશીંગા દહીંથરા સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં થી અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા અને સદગત શ્રી વિઠલભાઈ રાદડિયા ને મોંન પાળી શ્રધાંજલિ આપી હતી અને સદગત શ્રી વિઠલભાઈ રાદડિયા જીવન કવન વિશે સહકારી શિક્ષણ રાજકીય ખેત ઉત્પાદન સહિત ના ક્ષેત્રે આપેલ યોગદાન અને સિદ્ધિ ઓ સ્મૃતિ ઓ ને યાદ કરી સદગત ને શ્રધાંજલિ આપી હતી
Trending
- જૂનાગઢમાં મતદાન જાગૃતિ માટે અનોખો કાર્યક્રમ યોજાયો
- રકુલ પ્રીત સિંહના આ મોંઘેરા કુર્તામાં એવું તે ખાસ શું છે??
- 8 વર્ષની નારાજગી ભૂલીને, ગોવિંદાએ આરતીના લગ્ન પર વરસાવ્યો પ્રેમ
- વેરાવળ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર
- Google અને Samsungની જુગલબંધી AI જગતને ગજાવશે…
- સફેદ ડુંગળીની નિકાસ કંડલા, પીપાવાવ અને ન્હાવા શેવા પોર્ટ ઉપરથી જ થઈ શકશે
- EVM-VVPATની 100 ટકા ચકાસણીની જરૂર નથી : સુપ્રીમ
- લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં ફેરફારનો દોર, વધુ 12 IPSની બદલીના આદેશ