Abtak Media Google News

 

Advertisement

રીઝવાન આડતીયા ફાઉન્ડેશન ફોર સોશ્યલ એન્ડ કલ્ચર ડેવલપમેન્ટના ચેરમેન રીઝવાનભાઈ આડતીયાની પ્રેરણાથી રૂષભ વાટીકા નવા ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે તા.૩૦ને સોમવારે સર્વ જ્ઞાતીનાં સીનીયર સીટીઝન માટે ‘ભાવવંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા શહેરનાં અલગ અલગ વૃધ્ધાશ્રમો તથા ગ્રામ્ય વિસ્તારનાં અંદાજે ૧૫૦૦થી વધુ વૃધ્ધોને કાર્યક્રમના સ્થળ સુધી લાવવા માટે વાહન ની વ્યવસ્થા કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.