કુચિયાદડ ગામ રામજી મંદિર મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં અયોધ્યા થી પધારેલ પૂ. ૧૦૦૮ મહંત નૃત્યગોપાલદાસ જી મહારાજ નું હિન્દુ યુવા વાહિની ગુજરાત વતી પૂ.પીર મહંત શેરનાથજી બાપુ – જુનાગઢદ્વારા પુ. મહારાજજી નું સ્વાગત સન્માન કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે હિ.યુ.વા. ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા – રાજકોટ મહાનગર ઉપાધ્યક્ષ રાજુભાઇ ઉમરણીયા – મહામંત્રી સંજયભાઈ ગઢવી – ભવિનભાઈ ઘીયા – ઇશ્વરભાઇ શર્મા – બ્રિજેશકુમાર પાંડે વિગેરે પદાધિકરીઓ ઉપસ્થિત રહ્યા અને પુ. મહારાજજી તેમજ અન્ય પધારેલ સંતો ના આશિર્વાદ મેળવ્યા હતા.
Trending
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
- ISRO અને NASAનો સંયુક્ત સેટેલાઇટ NISAR ટૂંક સમયમાં થશે લોન્ચ
- રાજકોટ એસ.ટી. વિભાગ વેકેશનમાં માલામાલ દૈનિક આવકમાં રૂ.10થી 12 લાખનો વધારો
- દેશના આર્થિક વિકાસ અને રોજગારી સર્જનમાં મેન્યુફેકચરીંગ મહત્વનો ફાળો
- ઝીણા એવા શેતુર પોષકતત્વોનો ખજાનો
- ઘરની આ જગ્યાઓ પર ભૂલથી પણ ચાવી ન રાખો, થઈ શકે છે વાસ્તુ દોષ
- 650 વર્ષ બાદ જૈન મુનિ ડો.અજિતચંદ્ર સાગરજી મહારાજે 1000 પ્રશ્નોના જવાબ આપી બનાવ્યો રેકોર્ડ