Abtak Media Google News

કુચિયાદડ ગામ રામજી મંદિર મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં અયોધ્યા થી પધારેલ પૂ. ૧૦૦૮ મહંત નૃત્યગોપાલદાસ જી મહારાજ નું હિન્દુ યુવા વાહિની ગુજરાત વતી પૂ.પીર મહંત શેરનાથજી બાપુ – જુનાગઢદ્વારા પુ. મહારાજજી નું સ્વાગત સન્માન કરવા માં આવ્યું હતું. આ પ્રસંગે હિ.યુ.વા. ના પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા – રાજકોટ મહાનગર ઉપાધ્યક્ષ રાજુભાઇ ઉમરણીયા – મહામંત્રી સંજયભાઈ ગઢવી – ભવિનભાઈ ઘીયા – ઇશ્વરભાઇ શર્મા – બ્રિજેશકુમાર પાંડે વિગેરે પદાધિકરીઓ ઉપસ્થિત રહ્યા  અને પુ. મહારાજજી તેમજ અન્ય પધારેલ સંતો ના આશિર્વાદ મેળવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.