Abtak Media Google News

ઇ.એસ.આર.ની સફાઇના અનુસંધાને પાણી વિતરણ નહી કરાઇ

જામનગર મહાનગરપાલિકા સંચાલિત રવિ પાર્ક ઈ એસ આર મા પ્રી- મોનસુન કામગીરી અંતર્ગત સફાઈ કામગીરી કરવામાં આવનાર હોવાથી કાલે રોજ રવિ પાર્ક  એસ આર હેઠળ નાં કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. રવિ પાર્ક પઈ એસ આર ઇહ ની સફાઈ કામગીરી કરવામાં આવનાર હોવાથી કાલે રોજ રવિ પાર્ક બી ઝોન હેઠળ આવતા વિસ્તારો સિદ્ધાર્થ નગર,. ઇન્દિરા કોલોની, કોમલ નગર, રાજીવ નગર, બોમ્બે આવાસ, દેવનગર, પરમાર પાડો,  મયુર નગર ,બહેરા મૂંગા શાળા, યોગેશ્વર ધામ, ઓમ સાઈ નગર એ,.બી ,સી,  સ્વામિનારાયણ ધામ ,વાયુનગર, મુરલીધર નગર, બળદેવ નગર, સેનાનગર , ઢીચડા ગામ વગેરે માં  પાણી વિતરણ બંધ રહેશે .આ વિસ્તારમાં બીજા દિવસે પ્રથમ બી ઝોન અને એ પછી ના દિવસે એ ઝોન માં પાણી વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.