સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા જળ સંચય અને જળ વ્યવસપનના વિવિધ કાર્યો કરવામાં આવી રહયાં છે. આ યોજના અંતર્ગત ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં જળસંપતિ વિભાગ દ્વારા ૩૧૬ કામોના આયોજનની સામે અત્યાર સુધીમાં રૂપિયા ૧૪૭.૪૨ લાખના ખર્ચે ૧૩૫ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જે પૈકી જળસંપતિ વિભાગ દ્વારા રૂપિયા ૯૯.૦૭ લાખના ખર્ચે ૫૭ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે ૬૦ ૪૦ ટકાની લોકભાગીદારી સો ૪૪ કામો રૂપિયા ૨૩.૫૮ લાખના ખર્ચે પૂર્ણ કર્યા છે. તેમજ ૧૦૦ ટકા લોકભાગીદારી સો રૂપિયા ૨૪.૭૭ લાખના ખર્ચે ૩૪ કામો કરવામાં આવ્યા હોવાનું નાયબ કાર્યપાલક ઈજનેર અને નોડલ અધિકારી ગુણવતા નિયમન પેટા વિભાગ નં ૨, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ