Abtak Media Google News

રુદ્રાક્ષ

Shravan 2021: શિવના આંસુઓથી બન્યું છે દિવ્ય ફળ રુદ્રાક્ષ, શ્રાવણમાં ધારણ કરતાં પહેલા જાણી લો નિયમ | Spiritual News In Gujarati

                              રુદ્રાક્ષનું નામ સાંભળીએ એટલે  ભગવાન શિવની ભક્તિના દર્શન થાય છ. શિવજીની જટામાં અને શૃંગારમાં પણ રુદ્રાક્ષનો ઉપયોગ થાય છે. રુદ્રાક્ષ એક પવિત્ર મણકો છે જેમાં એકમુખી થી ચૌદ મુખી સુધીના જોવા મળે છે. શિવજીની આંખમાંથી પડેલું આંસુ જેને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે.

જાણો કોણ કરી શકે છે એક મુખી રૂદ્રાક્ષને ધારણ, ચમત્કારી છે ફાયદા, થશે મોક્ષની પ્રાપ્તી | Ek Mukhi Rudraksha Benefits

                           રુદ્રાક્ષ તમારી બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિને માટે ફાયદાકારક છે. તેના સિવાય તણાવ અને ચિંતાની સમસ્યાથી હેરાન લોકોએ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તેનાથી તમારો માનસિક તણાવ ઓછો થાય છે અને શરીરની ઉર્જામાં વૃદ્ધિ થાય છે. તેના સિવાય   તેને પહેરવાથી તણાવ ડિપ્રેશન અને માથાનો દુ:ખાવો ઓછો થતો રહે છે.

શા માટે એકમુખી રુદ્રાક્ષ પહેરે છે, જાણો તે પહેરવાથી શું ફાયદો થાય છે! –

રુદ્રાક્ષ ક્યારે ધારણ કરવો જોઈએ ?

શ્રાવણ માસના કોઈપણ સોમવાર, શિવરાત્રી કે કોઈ પણ પૂનમના દિવસે ધારણ કરવાથી શુભ ફળ આપે છે.રુદ્રાક્ષ સવારના સમયે ધારણ કરવો જોઈએ જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે તમે સવારના સમયે સ્નાન કર્યા બાદ પહેરી શકો.

Bhakti : અનેક પ્રયાસ છતાં મનોકામના પૂર્ણ થતી નથી ? ધારણ કરો શિવના ચમત્કારિક રુદ્રાક્ષની માળા - Gujarati News | Know Who Should Wear Which Powerful Rudraksha | Tv9 Gujarati

રુદ્રાક્ષ કેવી રીતે ધારણ કરવો જોઈએ ?

 રુદ્રાક્ષ ધારણ કરવાના સાત દિવસ પહેલા સરસોના તેલમાં ડુબાડી રાખો. આઠમે દિવસે તેને સરસોનાં તેલમાંથી કાઢી, સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને પંચામૃત (દૂધ,મધ,દહી, તુલસી અને ગંગાજળ) મા ડુબાડો.પંચામૃતમા થોડો સમય રાખ્યા બાદ તેને કાઢીને ગંગાજળથી પવિત્ર કરી તેના ચંદનનું તિલક લગાવો. ત્યાર બાદ તમે તેને ધારણ કરો.

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.