ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપક્રમે મુખ્યમંત્રી અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના વિશાલ પરીસરમાં યોજાયેલ ચિંતન શિબિરમાં, પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પુરુષોતમભાઈ રૂપાલા, જીતુભાઈ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભુપેન્દ્રભાઈ વાઘેલા વગેરે રાજકીય મહાનુભાવો પધારતા ગુરૂકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શા.ભકતવત્સલદાસજી સ્વામી વગેરે સંતો તેમજ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રી તથા આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા સંતો અને ઋષિકુમારોએ પૂર્ણકુંભ અને વૈદિક મંત્રો સાથે સ્વાગત કર્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ