નરેન્દ્રમોદી રાજકોટ આવીરાહ્ય છે ત્યારે શહેરનો પટેલવાડી,ભાવનગર રોડ ,વિજયભાઈ રૂપાણી અને મોદીની ચાઈ પે ચર્ચા ,હોસ્પિટલ ચોકમાં આવેલ મોદીનું સ્ટેચ્યુ આકર્ષણનું કેંદ્ર બન્યું છે. આ સ્ટેચ્યુની વાત કરીતો આ સ્ટેચ્યુમાં મોદી પોતાના સુત્ર સ્વચ્છ ભારતને પુર્વાર્થ ઠેરવે છે.એટલેકે તેઓ તે મિસનમાં સાથ આપતા હોય તેવું લાગે છે.
Trending
- પૂજા રૂમમાં પિત્તળના વાસણોને ચમકાવવા માટે કરો આ 5 ઉપાય
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત