Abtak Media Google News

સાંસદ ભવનમાં સવારથી જ રાષ્ટપતિ ભવનની ચૂંટણીના પરિણામ માટે મતગણતરી ચાલુ થઈ ગઈ છે. સાંજના 5 વાગે Rashtrapati Bhavan Mughal Garden Delhi1આપના રાષ્ટપતિ કોણ બનશે તે જાહેર થઈ જશે. પ્રથમ રાઉન્ડમાં કોવિન્દ આગળ છે તેને 60,683 જેટલા વોટ મળ્યા છે. મિરા કુમારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે તેમણે નિષ્ઠા સાથે ચૂંટણી લઈ છે

દેશમાં 14માં રાષ્ટ્રપતિ કોણ થશે તે અંગે આજે નિર્ણય લેવાશે. કોવિન્દ કે મીરા બંને માઠી કોઈ પણ જીતે પરંતુ દેશને કે.આર. નારાયણ પછી બીજા દલિત રાષ્ટ્રપતિ મળશે. આ ચુંટણીમાં કોવિન્દ જીતે તેવી શક્યતા વધારે છે. આ પરિણામ ની જાહેરાત સાંજે 5 વાગે થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.