Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot

ઉમરાળા :પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પૂછપરછ કરતું IB અને પંજાબ પોલીસ

બનારસની ચોંકાવનારી ઘટના : એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી દીકરીઓ

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • ઉમરાળા :પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો
  • પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પૂછપરછ કરતું IB અને પંજાબ પોલીસ
  • બનારસની ચોંકાવનારી ઘટના : એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી દીકરીઓ
  • ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ઝાલાવાડના કરાટે બાજે ગોલ્ડ મેડલ મેળવ્યો
  • જામનગર : પૂર્વ કોંગી કોર્પોરેટર પર ભાજપના કોર્પોરેટર સહિત ત્રણેે કર્યો હુમલો
  •  રાજકોટ AIIMS માં 36 જગ્યાઓ માટે કરો અરજી …પગાર ધોરણ 60,000થી પણ વધુ 
  • રાજકોટ : અમીન માર્ગ પર બિલ્ડરના ફ્લેટમાં બે વર્ષથી ચાલતી કલબમાં જુગાર રમતા પાંચ ઝબ્બે
  • વાંકાનેર: જામસર ગામે સરપંચનો તેના સગા ભાઈ પર હિચકારો હુમલો
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Thursday, 30 November, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023

    PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી સાંત્વના પાઠવી

    10/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»National»સાડા પાંચ મહિના બાદ ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રિફંડ કરદાતાઓને અપાયું : સીબીડીટી
National

સાડા પાંચ મહિના બાદ ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રિફંડ કરદાતાઓને અપાયું : સીબીડીટી

By Abtak Media17/09/20202 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

પડતર રિફંડ ની ફરિયાદ નિવારી ૩૦ લાખ કરદાતાઓને રિફંડ પરત

વૈશ્વિક મહામારીના પગલે દેશની અર્થવ્યવસ્થા ડામાંડોર પરિસ્થિથીમાં જોવા મળી રહી છે.

આ તકે દેશની અર્થવ્યવસ્થાને વધુને વધુ સુદ્રગ્ધ બનાવા સરકાર પૂરતા પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સસ દ્વારા જાણવામાં આવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી કરદાતાઓની રિફંડના પ્રસને ઘણી ફરિયાદો ઉદ્ભવીત થતી હતી. હાલની સ્થિતિ જોતા જે તરલતા હોવી જોઉએ તે જોવા મળતી નથી જેથી ઘણી તકલીફનો સામનો દેશ અને દેશવાસીઓ એ કરવો પડે છે.

રિફંડ ના પ્રસન્ન ને નિવાડી સીબીડીટીએ દેશના ૩૦ લાખ જેટલા કરદાતાઓને રિફંડ પેટે ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવ્યું છે.

બોર્ડના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ૧એપ્રિલ થી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ૧.૦૬ લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકકવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જે પૈકી પીઆઇટી એટલે વ્યક્તિગત આવકવેરા કરનું રિફંડ ૩૧૭૪૧ હજાર કરોડ કે જે કુલ ૨૯.૧૭ લાખ કરદાતાઓને ચુકવવામાં આવ્યું હતું. જ્યારે કોર્પોરેટ ટેક્સ ફંડ પેટે સીબીડીટીએ ૭૪૭૨૯ હજાર કરોડ રૂપિયાનું રિફંડ ૧.૭૪ લાખ કરદાતાઓને આપ્યું છે. સીબીડીટીના સંપર્ક સૂત્રો દવારા પ્રાપ્ત માહિતી મુજબ  અસરે સાડા પાંચ મહિનામાં બોર્ડએ ૧,૦૬,૪૭૦ કરોડ રૂપિયા નું રિફંડ કરદાતાઓને આપ્યા હોવાનો જાણવા મળી રહ્યું છે.

આવકવેરા વિભાગ ખાતે અનેક વિધ રિફંડના પડતર કેસો નો નિકાલ કરી કરદાતાઓને બાકી રહેતા રેફંડને ચુકાવમાં આવ્યા છે. જે પૈકી  આવકવેરા ના ૨૯,૧૭,૧૬૯ લાખ કેસો માટે કુલ રિફંડની ચુકવણી ૩૧૭૪૧ હજાર કરોડ રૂપિયા કરવામાં આવી છે , જ્યારે કોર્પોરેટ ટેક્સ પેટે પડતર રહેલા ૧,૭૪,૬૩૩ કેસોની સામે કુલ રિફંડ ૭૪૭૨૯ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. બોર્ડનું માનવું છે કે હાલ જે અવકવેરામાં સુધારાઓ કરવામાં આવ્યા છે તેનાથી અનેક વિધ પ્રસનો નું ત્વરિત નિરાકરણ થઈ શકશે અને કરદાતાઓને પણ કોઈજ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે .

economy INDIA national news Refund
Share. Facebook Twitter WhatsApp
Previous Articleગલ્ફની ગરમીમાં આઇપીએલ ચેલેન્જ બની જશે !
Next Article ઓક્સિજનની માંગને પહોંચી વળવા હોસ્પિટલોએ સંગ્રહ શક્તિમાં કર્યો વધારો
Abtak Media
  • Website

Related Posts

પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પૂછપરછ કરતું IB અને પંજાબ પોલીસ

30/11/2023

દેશભરની 52 સૈનિક શાળાઓ માટે 21 જાન્યુઆરીએ પ્રવેશ પરીક્ષા

30/11/2023
US accuses Indian citizen of conspiring to kill Khalistani terrorist Pannu

ભારતીય નાગરિકે ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યાનો અમેરિકાનો આરોપ

30/11/2023
Add A Comment

Comments are closed.

Top Posts

ઉમરાળા :પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

30/11/2023

પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પૂછપરછ કરતું IB અને પંજાબ પોલીસ

30/11/2023

બનારસની ચોંકાવનારી ઘટના : એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી દીકરીઓ

30/11/2023

ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ઝાલાવાડના કરાટે બાજે ગોલ્ડ મેડલ મેળવ્યો

30/11/2023

જામનગર : પૂર્વ કોંગી કોર્પોરેટર પર ભાજપના કોર્પોરેટર સહિત ત્રણેે કર્યો હુમલો

30/11/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

ઉમરાળા :પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પાકિસ્તાનથી પરત ફરેલી અંજુની પૂછપરછ કરતું IB અને પંજાબ પોલીસ

બનારસની ચોંકાવનારી ઘટના : એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી દીકરીઓ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.