ઓખા સર્વોદય મહિલા મંડળના ડો. પુષ્પાબેન સોમૈયા દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઓખાના લોકોએ જયોત સે જયોત જલાતે રહો રકતદાન કી ગંગા બહાતે રહો નુ શીર્ષક સાર્થક કર્યું હતુ જેમાં કુલ ૬૦ લોકોએ ૧૮ હજાર સી.સી. રકતનું દાન કર્યું હતુ ૧૫ મહિલા અને ૪૫ પુરૂષો રહ્યા હતા અહી યુવાનોમાં રકતદાનનો ઉત્સાહ વધારે જોવા મળ્યા હતો. ઓખાના રહેવાસી નિશાંતભાઈ સામાણીનો આજે જન્મ દિવસ હોય તેમણે કપલે સાથે રકતદાન કરી જન્મદિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઓખા મહિલા મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયાએ ઈશ્ર્વરે આપણને આપણે જીંદગીથી રકતદાન કરી અન્યની જીંદગી બચાવી આપણી જીંદગી સાર્થક કરવા લોકોને અનુરોધ કર્યો હતો.
Trending
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે
- સૌરાષ્ટ્ર યુનિ.ના સર્વાંગી વિકાસ માટે 100 કરોડની ગ્રાન્ટ મંજૂર
- આ છે એવો દેશ જેના વિષે જાણશો તેની મુલાકાત લેવાનું ભુલશો નહીં
- Labor Day: ભારતમાં શ્રમિકોના અધિકારો માટે શું પહેલ કરવામાં આવી રહી છે
- અંક વિજ્ઞાનમાં મોબાઈલ ન્યુમોરોલોજીનું વિશેષ મહત્વ