Abtak Media Google News

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે  પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે  સોમનાથ મંદિરે  સેવામાં આવતા મલિબેન અને તેના ગ્રુપના બહેનો દ્વારા શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યમાં ૨૧૦૦ જેટલા પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવેલ, પાર્થેશ્વર શિવલિંગનું પુજન કરી ,બાદ પાર્થેશ્વર શિવલિંગનું  વિસર્જન કરવામાં આવેલ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.