Abtak Media Google News

આચારસંહિતાના અમલ બાદ રાજકોટના એરપોર્ટ પરથી એકસાથે 25 કિલો સોનું અને પાંચ કિલો ચાંદી ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે. શહેરની બે કુરિયર કંપનીના માલિકોએ માલ મગાવ્યો હતો. પરંતુ, સોના અને ચાંદીનો જથ્થો કાયદેસર રીતે લવાયો છે કે, ગેરકાયદે રીતે તે સંદર્ભે સીઆઈએસએફની ટીમે ઝડપી લીધો માલ ઈન્કમટેક્સને સોંપી દીધો છે.જેટ એરવેઝની ફ્લાઈટ મુંબઈથી રાજકોટ આવી તે સમય દરમિયાન સીઆઈએસએફની ટીમે ચેકિંગ શરૂ કર્યું હતું

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.