Abtak Media Google News

સુરેન્દ્રનગર ખાતે જિલ્લાનાં પોલીસ ખાતાના ૬ અધિકારી નિવૃત થયા હતા. જેમનો વિદાય સમારંભ પોલીસ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાનાં પોલીસ વડા દીપક મેઘાણી, જિલ્લાના તમામ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ વિદાય સમારંભ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એ.બી. વાટલીયા સહિત અન્ય પાંચ પોલી કર્મીઓ નિવૃત થયા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.