સુરેન્દ્રનગર ખાતે જિલ્લાનાં પોલીસ ખાતાના ૬ અધિકારી નિવૃત થયા હતા. જેમનો વિદાય સમારંભ પોલીસ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાનાં પોલીસ વડા દીપક મેઘાણી, જિલ્લાના તમામ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓએ વિદાય સમારંભ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એ.બી. વાટલીયા સહિત અન્ય પાંચ પોલી કર્મીઓ નિવૃત થયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોપોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા