Abtak Media Google News

દામનગર સહિત સૌરાષ્ટ્ર ના પ્રવાસે આવેલ ઋષિવંશી સમાજ ના અધ્યક્ષ હેમરાજભાઈ પાડલીય અને મંત્રી નિવૃત પી એસ આઈ સુરાણીનું ઉષ્માભર્યું સ્વાગત કરતા ભુરખિયા ખાતે પોપટાણી પરિવાર શિક્ષણ સંસ્કાર અને સંગઠન માટે સમસ્ત ગુજરાત ભર માં ચાવી રૂપ કામગીરી કરી તાજેતર માં જ ઋષિવંશી સરસ્વતી સન્માન માટે દામનગર ખાતે આવેલ બંને ઋષિવંશી સમાજ ના અગ્રણી ઓ સુપ્રસિધ્ધ ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારતા ભુરખિયા ઋષિવંશી અગ્રણી પોપટાણી પરિવારે હેમરાજભાઈ પાડલીયા અને સુરાણીનું ભુરખિયા હનુમાનજી ની પ્રતિમા અને શાલ શિલ્ડ થી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.