દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ નેત્રનિદાન નેત્રમણી આરોપણ કેમ્પ માં ૧૭૦ દર્દી ની તપાસ ૪૪ દર્દી ઓ ને મોતિયા ના ઓપરેશનો કરાયા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ કલબ અમરેલી સુદર્શન નેત્રાલય ના સંયુક્ત ઉપક્રમે તા૨૦ને બુધવાર ના સવાર ના ૮-૦૦ સંપૂર્ણ ફ્રી સારવાર તપાસ કરી આપવા માં આવેલ ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી દર માસ ના ત્રીજા બુધવારે યોજાતા નેત્રનિદાન કેમ્પ માં સુદર્શન નેત્રાલય ના તબીબી સ્ટાફ અને લાયન્સ કલબ જિલ્લા અંધત્વ નિવારણ ના સંયુક્ત ઉપક્રમે યોજાતા કેમ્પ માં લાઠી દામનગર સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી ઓ લાભ મેળવી રહ્યા છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત