યુવા સેના ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકાર સામાજીક ધાર્મિક સેવાકીયો પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે યુવાસેના ટ્રસ્ટ દ્વારા મહાકાલેશ્ર્વર મંદિર ગોંડલ રોડ, માલવીયા પેટ્રોલ પંપ સામે નિ:શુલ્ક ફીઝીયોથેરાપી સેવા કેન્દ્ર કાર્યરત છે. જેમાં દર બુધવારે સાંજે ૪.૩૦ થી ૬ દરમિયાન દરેક રોગો સાઈટીકા, ગરદન હાથ પગના દુ:ખાવા આ ઉપરાંત પેટના દર્દો માટે ઉપયોગી માર્ગદર્શન અને રોગોનું નિદાન કરી આપવામા આવે છે. જેમાં દરેક જ‚રીયાત મંદો દર્દીએલાભ લેવા સંસ્થાના પ્રમુખ પ્રધ્યુમનસિંહ ઝાલાએ અપીલ કરી છે. આ નિ:શુલ્ક ફિઝીયોથેરાપીમાં અરવિંદભાઈ વાળા પોતાની નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે.
Trending
- દિલ્હીમાં ફ્લાઈટમાં બોમ્બની બીકે પેસેન્જરો બારીએથી કુદ્યા!
- ભારતીય ટીમના કોચ બને તે પહેલા શાહરૂખે ગંભીરને કોલકત્તાના 10 વર્ષ માટે કોચ પદ કર્યું ઓફર
- શૂન્ય બેલેન્સના ચાર્જ બાબતે યસ બેંકને આરબીઆઈની ફટકાર
- નક્સલી ધમકીને લઈ પદ્મશ્રી એવોર્ડ પરત કરશે “વૈદ્યનાથ”માંઝી
- ચીન સરકાર ચિપ ઉત્પાદકોને 4 લાખ કરોડની સહાય આપશે
- 11 હતભાગીઓના પરિવારજનોને સ્વજનોના મૃતદેહ સોંપાયા
- રાજકોટ: અગ્નિકાંડમાં ઝડપાયેલા 3 શખ્સો 14 દિવસની પોલીસ કસ્ટડીમાં
- સૌરાષ્ટ્ર – કચ્છ લોહિયાળ: નજીવી બાબતે ચાર લોથ ઢળી