સુરેન્દ્રનગર જીલ્લા નું પ્રવેશ દવાર ગણાતો અજરામર ટાવર પર મન્દ્દ બુદ્ધિ ની કોઈ અજાણી વ્યક્તિ આવી ટાવર ઉપર ચડી ને તોડ ફોડ કરવા લાગી હતી અને ટાવર ની નીચેની બાજુ એ આવેલી સવર્ણ ઇમ જયંતિ નો શિલાલેખ ઉપર ચડી ને તેના ઉપર તોડ ફોડ કરી હતી વધુ મા ટાવર ની ફરતે આવેલી લોખંડ ની એંગલો અને જડીઓ પણ વાડી દીધી હતી આજુ બાજુ ના લોકો એ વધુ નુકસાન થાય તે પહેલા તેને દૂર કરીઓ હતો.
Trending
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
- શું તમે કોરોનાના રસીની સાઇડ ઇફેક્ટથી ચિંતિત છો?
- શાંતિપૂર્ણ મતદાન લોકશાહી માટે શુકનવંતું
- રાજકોટ બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47% મતદાન
- રાજકોટ જિલ્લાનાં 1 હજાર કરતાં વધુ મતદાન મથકો પર લાઈવ વોચ રાખતું વેબ કાસ્ટીંગ