સોમનાથમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગામની ગટરોનું પાણી મંદિર પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં ભરાઈ જતા સોમનાથ ટ્રસ્ટ પરેશાન જેના કારણે પાટણની ગટરોનું પાણી રિટર્ન થતાં સોમનાથ શોપિંગ સેન્ટર ધંધાદારીઓ ત્રાહિમામ જે સોમનાથ ટ્રસ્ટ વહીવટી સુરક્ષા દ્વારા પાણીને બહાર કાઢવા માટેની સંપૂર્ણ રીતે સફાઈ ચાલુ કરી દેવામાં આવી છે અને નગરપાલિકાની બેદરકારીના કારણે આજે સોમનાથ શોપિંગ સેન્ટર આ પોઝિશન ઉભી થયેલ છે છેલ્લા બે દિવસ માટે કહીને સોમનાથ સોમનાથ ટ્રસ્ટની ગટર સાથે નગરપાલિકાની કુંભાર વાળા ની ગટર જે સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાઈ હતી જે આજે અઢી મહિના થયા છે તોપણ હજુ સુધીમાં તેનો ની વાળો કરવામાં આવ્યો નથી
Trending
- ઓફલાઇન ફીચર ડિજિટલ રૂપીયાને બુસ્ટર ડોઝ આપશે: RBI ગવર્નર
- રૂ.96 હજાર કરોડના સ્પેક્ટ્રમની હરાજીને લઈને Jio, Airtel અને VI મેદાને
- સશક્ત લોકશાહીનું પ્રેરક બળ, મજબૂત મનોબળના માનવીનું વ્હીલચેર, લાકડીના સહારે બુઝૂર્ગો, મહિલાઓનું મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો,સાંજ સુધી આ ટ્રેન્ડ જળવાય રહેશે?
- પ.બંગાળ મતદાનમાં સૌથી આગળ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાછળ
- ક્ષત્રિયાણીઓ મતની ધાર દેખાડવા ઉતરી રણ મેદાનમાં
- અસ્મિતા આંદોલન સાથે આગળ વધી મતદાન કરવા પ્રતિબધ્ધ ક્ષત્રિય સમાજ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરખભેર કર્યું મતદાન, જુઓ વિડીયો