ઉનામાં ઉમિયાધામ વાડીમાં ડબલ માવો સંપૂર્ણ જડીબુટ્ટીમાંથી બનેલ નિકોટીન મુકત આરોગ્યવર્ધક કાંતિભાઈ જાજરૂકીયાની ટીમ જુનાગઢથી આવી લોકો હર્બલ માવા વિશેષ જાણકારી આપેલ હતી. જેને તમાકુની લત હોય તેને દિવસમાં હબલ માવો ૨ થી ૩ વખત ખાવાથી ૯૦% તમાકુવાળો માવાની વ્યસનમાંથી મુકત થઈ શકે છે. હબલ માવામાં સામગ્રી કાચી સોપારી, સેકેલ વરીયાળી, સેકેલ અજમા પાવડર, લીડી પીપર પાવડર, લવીગ પાન પાવડર, જેઠી મધ પાવડર, અમૃત બિદુ, લીંબુનો અકે વગેરેના મિશ્રણથી હર્બલ માવો બનાવી લોકોને વ્યસન મુકત કરવા અભિયાન હાથ ધરયું છે. કાંતિભાઈ અલગ અલગ ગામ જઈ ૮૫ હજાર લોકોને હર્બલ માવો માટે જોડાઈ ચુકયા છે. આ હર્બલ માવાનું સેવન ભાઈઓ, બહેનો, બાળકો વૃદ્ધો, મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકે છે. આ માવામાં વપરાયેલ તમામ વસ્તુઓ હર્બલ હોવાથી કોઈપણ જાતનું નુકસાન નથી જેથી ઉનામાં વેચાણ કરતા હવેથી કેડલ પાન દુકાને હર્બલ માવાનું વેચાણ ચાલુ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો