હાલ વધતા જતા ગ્લોબલ વોર્મીંગના પ્રમાણને ઘટાડી પર્યાવરણની જાળવણી કરવી જરૂરી બન્યું છે. ત્યારે ૪ ઓગસ્ટના દિવસે ગુજરાતભરના પોલીસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કરાયું છે. જે અંતર્ગત રંગીલા રાજકોટને હરીયાળુ બનાવવા પોલીસ હેડ કવાર્ટર ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી તેમજ એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો લોકોને સંદેશો પાઠવ્યો હતો. આ તકે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજકોટમાં ૧૩૦૦ છોડનું વાવેતર કરાયું છે અને વૃક્ષોનું જતન કરી પર્યાવરણ સુરક્ષા એ તમામ નાગરિકોની ફરજ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી