તથાસ્તુ રિસોર્ટના જનરલ મેનેજર રીશભ કંસારા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ ટુરિઝમ ને મહત્તમ રીતે પ્રમોટ કરવું જોઈ એ તે ક્યાંક નથી થઈ રહ્યું જેને લઇ તથાસ્તુ રીસોર્ટ કે જે જંગલ ની મધ્યે આવેલું છે તેને મધ્યપ્રદેશ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવાનું બીડું ઝડપ્યું છે સાથો સાથ તથાસ્તુ રિસોર્ટ એક એવું સ્થળ છે જેનો લાભ ગુજરાતની પ્રજા એ લેવો જોઈએ.
Trending
- CBSEની પરીક્ષા 2025થી વર્ષમાં બે વખત લેવામાં આવે તેવી શક્યતા
- મતદાનની ટકાવારી વધારવી સૌથી મોટા પડકાર
- સૌરાષ્ટ્ર માટેની ” કલ્પસર ” યોજના જન્મદાતા અનિલ કાણેનું નિધન
- પોલીસ તપાસમાં બેદરકારીએ દાઉદ ઈબ્રાહીમ ફાયરિંગના ગુન્હામાં ‘બાઇજ્જત બરી’!!
- રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં હવે 9 મેથી 23મી જૂન સુધી ઉનાળુ વેકેશન
- ઓપરેશન સાગર કવચ : દરિયાઈ સુરક્ષાને લઇ ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં
- હઠીલા સિલિન્ડરના ડાઘ ફ્લોર પરથી હટતા નથી?
- આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રહિતની જગ્યાએ વ્યક્તિગત સ્વાર્થ જોયો : દિલ્હી હાઇકોર્ટ