ધોરાજી શહેર અને તાલુકા ની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો નાં કર્મચારી ઓએ બેન્ક ઓફ બરોડા ની મુખ્ય શાખા પાસે એકઠા થઈને સુત્રોચ્ચાર નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અન્યાયી નિર્ણય પાછો માંગણી કરી હતી આ બાબતે કર્મચારી ઓનુ કહેવું છે કે આ પગલાં થી ઘણી બેન્ક ની શાખા ઓ બંધ થશે જેને લીધે અસંખ્ય કર્મચારી ઓની બદલીઓ થશે વર્ષો સુધી નવી ભરતી ન થવાથી યુવાનો માં બેરોજગારી વધશે બેન્કો ની ખોટ અને ગાફ ની વધવાની પણ શકયતા છે અને ગ્રાહકો ને પણ બેન્ક ની કામગીરી માટે નજીક ની શાખા બંધ થવાથી દુર સુધી લંબાવુ પડશે ત્યાથી પણ ભીડ અને કતાર નો સામનો કરવો પડશે આ ઉપરાંત મર્જર નાં કારણે ઉદભવેલી સ્થિતિ ને થાળે પડતાં વર્ષો લાગશે અને ત્યા સુધી માં સરકારી બેન્કો નો બીઝનેસ ખાનગી બેન્કો તરફ થી વળી જવાથી સરકારી બેન્કો મજબૂત વાને બદલે ઉલ્ટાની માંદી પડશે બેન્ક કર્મચારી ઓ નું માનવું છે કે મર્જર ને બદલે બેન્ક નાં નાણાં ડૂબાડનાર વીલફુલ ડીફોલ્ટરો સામે કડક પગલાં લઈ નાણાં ની વસુલાત કરવામાં આવે તો બેન્કો ની નાણાંકીય સ્થિતિ આપોઆપ મજબૂત થઈ જશે આજ નાં આ કાર્યક્રમ માં વિશાળ સંખ્યામાં બેન્ક કર્મચારી ઓએ ઉપસ્થિત રહીને સુત્રોચ્ચારો કર્યા હતાં :
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત