ઉપલેટા શહેરમાં જુના અને જાણીતા વાસણના વેપારી દ્વારા દિવાળી અને નવરાત્રી ઉત્સવ માટે ગ્રાહકોની માંગને કારણે કિચનવેર અને આધુનિક વાસણો બ્રાન્ડેડ કંપનીના શહેરના જાણીતા વેપારી ઉમેદભાઈ પટેલ (પટેલ વાસણ ભંડાર) બડાબજરંગ રોડ ઉપર ગઈકાલે વૈષ્ણવાચાર્ય ૧૦૦૮ પ.પૂ.ગો.રસીકરાયજી મહારાજના હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ તકે નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉધોગપતિ મિલનભાઈ ગજેરા, શૈલેશભાઈ જાદવ, કિરીટભાઈ પાદરીયા, આર.પી.પટેલ, પરેશભાઈ ઉચદડીયા, ગોપાલભાઈ ઝાલાવડિયા, બાબુભાઈ ડેર, વિશ્ર્વા ગેલેરીવાળા જયુભાઈ પટેલ, રંગીલા ટેલિવિઝનવાળા મનસુખભાઈ વેકરીયા સહિત શહેરના પ્રતિષ્ઠીત આગેવાનો-નાગરીકો હાજર રહેલ હતા.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા