વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના ફરમાન મુજવતા તાજેતરમાં વર્લ્ડ ફુડ ડે ના દિવસે પ્રોજેકટ રાઇસ હેઠળ દાઉદી વ્હોરા સમાજની સ્કુલ ના બાળકો તેમજ જયાયતના આગેવાન દ્વારા વિશ્ર્વભરમાં જરુરીયાત મંદ લોકોને તેમના ઘરે ઘરે જઇને અનાજની કીટ તથા જમણ પહોચાડવામાં આવ્યું
હતું. સાથે જમણનો એકપણ દાણો વેસ્ટ ન કરવા દરેક ને અપીલ કરાઇ હતી. અને આ માટે સ્કુલના બાળકો દ્વારા બેનર સાથે રેલી પણ નીકળી હતી. વિશ્ર્વભરમાં જયા જયા દાઉદી વ્હોરા સમાજ વસે છે તે ગામે ગામ વર્લ્ડ ફુડ ડે ના દિવસે આ આયોજન કરાયું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ